નિવેદન / સાઇરસ મિસ્ત્રીનો મોટો નિર્ણય, હવે ફરીવાર ટાટા સન્સના ચેરમેન નહીં બને

cyrus mistry says not interested in getting back to tata group as chairman

ગત મહીનાની 18 તારીખે રાષ્ટ્રીય એનસીએલએટીએ ટાટા સન્સના ચેરમેન પદથી સાઇરસ મિસ્ત્રિને હટાવવાને ગેરકાયદેસર ગણાવ્યું હતું. અને તેમને આ પદ પર ફરીથી નિમણૂક કરવાનો આદેશ આપ્યો હતો. તેની સાથે જ એનસીએલએટીએ એન ચંદ્રશેખરને કાર્યકારી ચેરમેન બનાવવાના મેનેજમેન્ટના નિર્ણયને પણ ગેરકાયદેસર ગણાવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ