Exclusive / ગુજરાતમાં મહા વાવાઝોડાનું સંકટ , VTV News ની ટીમ પહોંચી વેરાવળ બંદર

ગુજરાતમાં મહા વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ત્યારે વીટીવીની ટીમ વેરાવળના બંદરે પહોંચી છે. વાવાઝોડાની અસરને લઈને બંદરે માછીમારો બંદર પર પરત ફર્યા છે. 2500થી વધુ બોટ વેરાવળ બંદર પર લાંગરવામાં આવી છે. વાવાઝોડાથી માછીમારેન નુકસાન વેઠવુ પડી રહ્યુ છે. જેને લઈને તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ