વાયુ / વાવાઝોડાની અસર શરૂ, 20 ફૂટથી ઊંચા મોજા ઉછળ્યા, નર્મદામાં 2ના વીજળી પડતા મોત

Cyclone Vayu Updates: Gujarat Saurashtra people to stay alert

જેમ-જેમ ચક્રવાત વાયુ નજીક આવી રહ્યું છે તેમ તેમ સ્થિતિ ખરાબ બનતી જઈ રહી છે. આફત આવી રહી છે તેનો સામનો કરવા માટે લોકો તૈયાર રહે. સોમનાથ મંદિર અને તેની આસપાસ જોરદાર પવન ફુંકાય રહ્યો છે. પવનની ગતિને જોતા સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓએ શ્રદ્ધાળુઓને સલામત સ્થળે ખસેડવાનું શરૂ કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ