અસર / સંભવિત વાવઝોડાને પગલે કેટલીક ટ્રેન તથા ફ્લાઇટ કરાઇ રદ્દ, જાણો સમગ્ર વિગત

Cyclone Vayu Predicted To Hit The Western Coast Along Gujarat 3 Lakh People To Be Evacuated

અરબ સાગરમાં ઉઠેલા વાવાઝોડું વાયુ ગુજરાત તર આગળ વધી રહ્યું છે. આ સાથે જ તે મહારાષ્ટ્ર તરફ પણ તે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યું અનુસાર 13 જૂનના રોજ તે ગુજરાતના વેરાવળ, પોરબંદર તથા કચ્છના દરિયા કાઁઠે આવી પહોંચશે. વાવાઝોડાને પગલે રાજ્ય સરકાર તથા સ્થાનિક તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે અનેક તૈયારીઓ કરવામાં આવી હતી. જો કે, વાવાઝોડાને પગલે ટ્રેન તથા ફ્લાઇટને અસર પહોંચી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ