બાગાયત / ગીર વિસ્તારમાં તૌકતેએ એવી તારાજી મચાવી કે, એક પણ કેરી આંબે લટકી રહી નથી

Cyclone Tauktae update Damage to mango crop in Gujarat's Gir

તૌકતે વાવાઝોડાના કારણે ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં કેસર કેરીના પાકને પણ મોટુંં નુકસાન સર્જાયું છે, ગીર પંથકમાં આંબામાંથી કેરીઓ ખરી પડી હોવાના દૃશ્યો સામે આવ્યા છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ