Cyclone / કોરોના મહામારીમાં 2 દિવસ સુધી આ ચક્રાવાતી વાવાઝોડાની શક્યતા, બચાવ કાર્ય માટે તૈયાર કરાઈ 30 ટીમ

cyclone nivar ndrf readies thirty teams for relief work tamilnadu andhra pradesh and puducherry

નેશનલ ડિઝાસ્ટર રિસપોન્સ ફોર્સ (NDRF) એ ચક્રવાત નિવાર (Nivar)ને ધ્યાને લઈ રાહત અને બચાવ કાર્ય શરૂ કરવા માટે 30 ટીમોને તૈયાર કરી છે. આ વાવાઝોડું મંગળવારથી બુધવારની વચ્ચે આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને પુડ્ડુચેરીના દરિયાકાંઠાના વિસ્તારમાં ત્રાટકી શકે છે. NDRFની એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે 12 ટીમોની પૂર્વ તૈનાતી કરવામાં આવી છે. બીજી તરફ 18 અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં તૈનાતી માટે તૈયાર છે.

બ્રેકિંગ ન્યૂઝ