વાવાઝોડુ / ગુજરાતમાં ટળ્યું પરંતુ મહારાષ્ટ્રમાં કોરોનાની સાથે વધુ એક સંકટ તોળાયું, તંત્ર અલર્ટ

cyclone nisarga to turn into a severe cyclonic storm in nect 24 hours met dept says

કોરોના વાયરસ મહામારીથી ખરાબ રીતે પ્રભાવિત મુંબઇ પર વાવાઝોડા 'નિસર્ગ' નો ખતરો મંડરાઇ રહ્યો છે. મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયા કિનારા તરફ પહોંચી રહેલા વાવાઝોડા 'નિસર્ગ' આવનારા 12 કલાકમાં ચક્રવાતી વાવાઝોડામાં બદલાશે. મુંબઇ પહેલાથી જ 41,000 કોરોના વાયરસના કેસનો સામનો કરી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 'નિસર્ગ' વાવાઝોડાનું સંકટ ગુજરાત પરથી ટળી ગયું છે, પરંતુ મહારાષ્ટ્રમાં તેની અસર ચોક્કસથી દેખાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ