Cyclone / રાહતના સમાચાર, ગુજરાત પરથી નિસર્ગ વાવાઝોડાનું સંકટ ટળ્યું પરંતુ...

Cyclone Nisaraga weather forecast gujarat maharashtra

ગુજરાત પરથી નિસર્ગ વાવાઝોડાંનું સંકટ ટળી ગયું છે. હવે આ વાવાઝોડું ગુજરાત નહીં મહારાષ્ટ્રના અલીબાગમાં ટકરાશે. હવામાન વિભાગ દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વાવાઝોડાંને લઇને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ