Gujarat Cyclone / કોરોના સંકટ વચ્ચે વાવાઝોડું રાજ્ય ઘમરોળે તેવી શક્યતા, દરિયાકાંઠે ફફડાટ

ગુજરાતને માથે કોરોનાનું તાંડવ ચાલુ છે ત્યારે ઓર એક કુદરતી આફત ઉતરી આવે તેવી સંભાવના પેદા થઈ છે. વાવાઝોડુ ગુજરાત માથે ત્રાટકવાની શક્યતા છે. જેના ભાગ રૂપે પોરબંદરના બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયુ છે. અરબી સમુદ્રમાં લો પ્રેસરને કારણે આ સિગ્નલ અપાયા છે. કંડલા, દ્વારાકા, મોરબીને પણ વાવાઝોડુ ઘમરોળી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ