ચેન્નઇ / ભારે ખાનાખરાબી બાદ નબળું પડ્યું ચક્રવાતી તોફાન મૈંડુસ, 4 લોકોના મોત, 400થી વધુ ઝાડનો ખુરદો

cyclone mandous caused devastation in tamilnadu chennai four- people died

ચેન્નઇનાં મામલ્લપુરમ તટથી ચક્રવાતી તૂફાન મેન્ડીસનાં અથડાયાં બાદ પાયમાલી થઇ છે. વાવાઝોડાએ શહેર અને આસપાસનાં વિસ્તારોને પણ પ્રભાવિત કર્યું છે અને આશરે 400થી વધુ ઝાડ મૂળ સહિત પડ્યાં છે તો 4 લોકોનું મૃત્યુ પણ થયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ