ચક્રવાત 'મહા' / VTV News એ કોડીનાર અને મુળ દ્વારકા ગામના લોકો સાથે કરી વાત

હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડાનો ખતરો ટળતા રાજ્યના દરિયા કાંઠાના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે આ મુદ્દે કોડિનાર અને મુળ દ્વારકા ગામના લોકોએ VTV સાથે વાતચીત કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ