'મહા' અસર / નવસારીમાં 25 ઘરના છાપરા ઉડ્યા, દરિયા કિનારા લોકોનું સ્થળાંતર, તંત્ર હજુ અજાણ

cyclone maha update in Gujarat Navsari

ગુજરાતમાં મહા વાવાઝોડાને કારણે વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે મહા એ તેની અસર દેખાડવાનું શરૂ કરી દીધુ છે. ગુજરાતમાં પવન સાથે વરસાદી વાવાઝોડાને કારણે ઘરના છાપરા ઉડયા છે. અને માછીમારોએ પોતાની વસાહતોમાંથી સ્થળાંતર કરવાની ફરજ પડી છે. આ આખી ઘટમાં હજુ સુધી તંત્રએ કોઈ પગલા લીધા નથી હજુ પણ તંત્ર આ વાતથી અજાણ છે કોઈ મદદ તેમના સુધી પહોંચી નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ