ચક્રવાત / સુરેન્દ્રનગરમાં "મહા" વાવાઝોડાની અસર, ચોટીલા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ

સુરેન્દ્રનગરમાં પણ "મહા" વાવાઝોડાની અસર જોવા મળી છે. ચોટીલા તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ચોટીલા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ થયો છે. આથી ખેડૂતોના ઉભા પાકને મોટા પાયે નુકશાન થવાની શક્યતા છે. ખેડૂતોમાં કમોસમી વરસાદથી ચિંતા જોવા મળી છે.

બ્રેકિંગ ન્યૂઝ