પોરબંદર / મહા વાવાઝોડાને પગલે NDRF ની 26 જવાનની ટીમ કરાઈ તૈનાત

'મહા' વાવાઝોડને લઇ પોરબંદરમાં તંત્ર એલર્ટ છે. પોરબંદર દરિયાકિનારે વાવાઝોડું અસર કરી શકે છે જેને લઇ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવાઇ છે. ત્યારે NDRFના 26 જેટલા જવાનો રાહતબચાવની કામગીરી માટે પોરબંદર પહોંચ્યા છે. અને બચાવ કામગીરી માટે બોટ સહિતની જરૂરી સામગ્રી ઉપલબ્ધ કરવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ