સાવચેતી / સુરત-નવસારીમાં તંત્ર દ્વારા તકેદારીના પગલે દરિયા કિનારા વિસ્તારમાં જવા પર પ્રતિબંધ

Cyclone Maha Gujarat Surat and Navsari

મહા વાવાઝોડાંને લઇને રાજ્યભરમાં જ્યાં અલર્ટ આપવામાં આવી રહ્યું છે ત્યારે સુરત તેમજ નવસારી તંત્ર દ્વારા તકેદારીના પગલે દરિયા કિનારા વિસ્તારમાં સહેલાણીઓના જવા પર પ્રતિબંધ લગાવાયો છે. 

બ્રેકિંગ ન્યૂઝ