ચક્રાવાત / ગુજરાતમાં વાદળછાયી દિવાળીઃ ચક્રવાત 'ક્યાર' ને કારણે રાજ્યમાં બે દિવસ વરસાદી માહોલ

cyclone kyarr in Gujarat rain in Diwali and new year 2019

ગુજરાતની દિવાળી વાદળછાયી દિવાળી છે. રાજ્યના વાતાવરણમાં પલટો આવી ગયો છે. આકાશ ગોરંભાયેલુ છે અને ક્યાંક ક્યાંક હજુ પણ વરસાદ પડી રહ્યો છે તો વળી હવામાન વિભાગના કહેવા મુજબ હજુ ક્યાર નામનું ચક્રાવાત ગુજરાતના માથેથી ટળ્યુ નથી. દ. ગુજરાત, કચ્છ, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, કંડલા, ભાવનગર, સુરેન્દ્ર નગર, જામનગર, વગેરે વિસ્તારોમાં વરસાદ ચાલુ છે તો હજુ ઉ. ગુજરાતમાં પણ વરસાદ પહોંચી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ