તારાજી / પાક નુકસાનના વળતર માટે સરકારની મહત્વની જાહેરાત, 72 કલાકમાં નોંધણી કરાવી દો નહીંતર...

cyclone kyarr damage crops in gujarat cm Rupani declared crop insurance

રાજ્યમાં કમોસમી વરસાદથી ખેતીમાં નુકસાન થયું છે.  આ અંગે રાજ્ય સરકારે પત્રકાર પરિષદ યોજીને ખેડૂતોને રાહત કેવી રીતે મળશે તેની જાહેરાત કરવામાં આવી હતી જેમાં પાક નુકસાન થયેલા ખેડુતો 72 કલાકમાં નોંધણી કરાવી પડશે. આ અંગે વીમા કંપનીના ટ્રોલ ફ્રી નંબર પણ જાહેર કર્યા હતા અને કેટલા દિવસમાં કેવી રીતે નોંધણી કરવામાં આવશે તે અંગે પણ વિગતે જણાવ્યુ હતુ.  

બ્રેકિંગ ન્યૂઝ