મહામારી / CM રૂપાણીનો મોટો નિર્ણય : અમદાવાદમાં દાણીલીમડા અને કોટ વિસ્તારમાં 21 એપ્રિલ સુધી કર્ફ્યૂ

curfew in various areas of ahmedabad from tomorrow

અમદાવાદમાં વધતા જતા કોરોનાના કહેરને ધ્યાનમાં રાખી તંત્રએ મોટો નિર્ણય લીધો છે. ગુજરાતના લગભગ 55 ટકા કેસ માત્ર અમદાવાદમાં છે જ્યારે હવે સરકારે કોટ વિસ્તારમાં કર્ફ્યૂ લાદવાનો નિર્ણય લીધો છે. જો કે, જીવન જરૂરીયાતની વસ્તુઓની ખરીદી માટે બપોરે 1 થી 4 વાગ્યા સુધી માત્ર મહિલાઓને છૂટ આપવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ