ભીડ / બહારથી આવતા મુસાફરો માટે કાલુપર રેલવે સ્ટેશન પર 40 બસો મુકાઈ, આ રહ્યું લિસ્ટ

curfew in Gujarat Ahmedabad kalupur railway station

અમદાવાદમાં ગઈકાલ રાતથી કર્ફ્યૂ મૂકવામાં આવ્યો છે ત્યારે બહારગામથી આવતા મુસાફરો અટવાઈ ન પડે એ માટે કાલુપુર રેલવે સ્ટેશનથી ખાસ વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં કાલુપુર રેલવે સ્ટેશન પર લોકો અટવાઈ પડ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ