ના હોય / લાલ કીડીઓની ચટણીથી કોરોનાનો ઇલાજ? કેન્દ્ર સરકાર કરશે તપાસ 

Cure corona with red ant sauce

ઓડિશા અને છત્તીસગઢના કેટલાક જનજાતિ એરિયામાં ખાવામાં આવતી લાલ કીડીઓની ચટણી જલ્દી જ કોવિડ-19ના ઇલાજમાં ઉપયોગમાં લેવામાં આવી શકે છે. આશા છે કે આયુષ મંત્રાલય આ ચટણીને દવા તરીકે મંજૂરી આપી શકે છે. મહત્વનું છે કે, ગયા ગુરુવારે ઓડિશા હાઇકોર્ટે આયુષ મંત્રાલયને આ વાત પર નિર્ણય લેવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ