ભેટ / સુરતીલાલાઓને મોદી સરકારની મોટી ભેટ, 31 માર્ચથી શરૂ થશે આ સુવિધા

Cruise service between Surat and goa

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ માટે ક્રુઝ શરૂ કરવામાં આવ્યા બાદ મોદી સરકારે સુરતવાસીઓને વધુ એક ભેટ આપી છે. આગામી સમયમાં સુરતના હજીરાથી દીવ વચ્ચે ક્રુઝ શરૂ થશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ