સંક્રમણ / કોરોનાની હકિકતઃ જૂનાગઢના દામોદર કુંડ ખાતે એક જ દિવસમાં અસ્થિ વિસર્જનનો આંકડો જાણીને ચોંકી જશો

Crowd of people for the final rites at Damodar Kund in Junagadh

સરકારના આંકડા પ્રમાણે કોરોનાના નવા કેસમાં ઘટાડો થયો, પરંતુ કોરોનાકાળમાં જૂનાગઢના દામોદર કુંડમાં અસ્થિ વિસર્જન માટે આવતા લોકોની સંખ્યા વધી રહી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ