ખુલાસો / સર્જિકલ સ્ટ્રાઇક બાદ ઘૂસણખોરી 43 ટકા ઘટી, સંસદમાં સરકારનો જવાબ

Cross Border Infiltration In Jammu And Kashmir Has Reduced By 43% In 2019 : Report

સર્જિકલ સ્ટ્રાઈક અને બાલાકોટ એરસ્ટ્રાઈક પછી ભારતમાં ઘૂષણખોરોની સંખ્યા ઘટી છે. મોદી સરકારે સદનમાં આતંકીઓની ઘૂષણખોરી મામલે સવાલ પૂછતા જવાબ આપ્યો હતો અને છેલ્લા 6 મહિનામાં ઘુષણખોરીની ઘટનામાં 43 ટકાનો ઘટાડો નોંધાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ