રજૂઆત / 'જો ચૂંટણી પહેલા પાકવીમો નહીં ચુકવાય તો નહીં આપીએ મત' સુરેન્દ્રનગરના ખેડૂતોની ચીમકી

Crops, elections, Surendranagar farmers

સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે ખુબ જ ઓછો વરસાદ પડતા અનેક તાલુકાના ખેડૂતોને ભારે નુકશાની ભોગવવાનો વારો આવી રહ્યો છે. જ્યારે બીજી બાજુ પાકવીમાનું પૂરું વળતર ચુકવવામાં ન આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. પાકવિમાની પુરી રકમ ચુકવવાની જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ