બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / crop insurance congress statement against gujarat government
Last Updated: 12:02 PM, 7 November 2019
ADVERTISEMENT
ખેડૂતોને જો પાક વીમાનું યોગ્ય વળતર ચૂકવવામાં નહીં આવે તો કોંગ્રેસે રસ્તા ઉપર ઉતરી જઈને આંદોલન કરવાની ચિમકી આપી છે. પાક વીમા અંગે સરકાર કંપનીઓના પક્ષે છે કે ખેડૂતોના પક્ષે એ મુદ્દાને પણ કોંગ્રેસે સરકાર સામેની લડતનો એક મુદ્દો બનાવ્યો છે.
ADVERTISEMENT
ખેડૂતો માટે કોંગ્રેસના આવેદન મુદ્દે બોલ્યા મોઢવાડિયા
આંદોલનથી સરકારના પગ તળેથી જમીન હટી જશે, પાક વીમા યોજના ખેડૂતો નહી પણ વીમા કંપનીના લાભાર્થે બનાવાઇ છે. 24 હજાર કરોડના વળતરમાંથી વીમા કંપનીઓ કમાણી કરે છે. વીમા કંપનીઓ 16 કરોડની કમાણી કરે છે. વીમા કંપનીઓ 5 ઘણો નફો રળે છે.
ખેડૂત વિરોધી સરકારે અલગથી પોતાનો સર્વે કરવો જોઈએ
સરકાર ખેડૂતોને વળતર આપતી નથી. વીમા કંપનીને વળતર ચૂકવવા સરકાર દબાણ કરી શકતી નથી. વીમા કંપની અને રાજ્ય સરકારે હાથ ઊંચા કરી દીધા છે. ત્યારે ખેડૂતોનું શું?
કોંગસ પ્રભારી રાજીવ સાતવનું નીવેદન
કોંગસ હવે આગમી દિવસોમાં ખેડુતો હિતમાં આંદોલન કરશે. કોંગસ ખેડૂત હક માટે રસ્તામાં પર ઉતરશે. ભાજપ સરકારે ખેડુતો હક માટે કોઈ કામ કર્યુ નથી. અમારાં ધારાસભ્યની સંખ્યા 73 થઈ છે. ભગા બારડનાં સસ્પેન્શન ઓડર હટાવી લેવાયો જે એક સારી વાત છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.