Coronavirus / તબલીગી જમાતમાં વિદેશથી આવેલા 1890 પર સરકારની મોટી કાર્યવાહી, આપ્યો આ કડક આદેશ

crime branch added section of unlawful murder in fir lodged against tabligi jamaat

ક્રાઈમ બ્રાન્ચે તબલીગી જમાતની વિરુદ્ધ દાખલ કરેલી ફરિયાદમાં બદ ઈરાદા સાથે હત્યા કર્યાના ગુનાની આઈપીસી કલમ 304 ઉમેરવામાં આવી છે. તેમજ તેમાં ભાગ લેવા આવેલા 1890 વિદેશી નાગરિકો સામે લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ