ક્રિકેટ / JNUમાં હિંસાને પગલે ઈરફાન પઠાણ ભડક્યો, આપ્યું મોટું નિવેદન

cricketer irfan pathan criticizes jnu students attack violence says effecting country image

JNUમાં બુકાનીધારીઓ દ્વારા થયેલી હિંસા બાદ ફરીથી JNU દેશમાં ચર્ચાનો વિષય બની છે. વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા પર દેશભરમાંથી બોલીવૂડનાં કલાકારોએ પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા. હાલમાં જ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કર્યા બાદ ઈરફાન પઠાણે JNU મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ