ક્રિકેટ / વન-ડે સીરિઝ હાર્યા બાદ કોહલીએ આપ્યું એવું વિચિત્ર નિવેદન કે સૌ કોઈ ચોંકી ગયા

cricket virat kohli says afte lost 2nd odi vs new zealand odis are not too relevant this year compared to tests and t20s

ટીમ ઇન્ડિયાએ જ્યારે ન્યૂઝીલેન્ડ (New Zealand)ને ટી20 (T20)માં એક તરફી 5-0થી હરાવી હતી તો એવુ લાગતુ હતું કે વનડે સીરિઝમાં પણ વિરાટ એન્ડ કંપની કંઇક કમાલ બતાવશે પરંતુ થયું તેનાથી બિલકુલ ઉલટુ. ભારતીય ટીમ હેમિલ્ટન બાદ ઑકલેન્ડમાં પણ વનડે મેચ હારી ગઇ અને આ સાથે તેના હાથોથી સીરિઝ પણ ચાલી ગઇ. જોકે, વનડે સીરિઝ હાર્યા બાદ વિરાટ કોહલીનું જે વલણ હતું તે ઘણું હેરાન કરનારુ હતું.

બ્રેકિંગ ન્યૂઝ