સ્પોર્ટ્સ / રવિન્દ્ર જાડેજાના પર્ફોર્મન્સ પર ટીકા કરનાર આ ક્રિકેટરની હાલત થઈ ખરાબ, નહીં કરવા મળે કોમેન્ટરી

cricket sanjay manjrekar axed from bcci commentary panel may not be included in ipl 2020

ભારતીય ટેસ્ટ ટીમના પૂર્વ બેટ્સમેન અને કમેન્ટેટર સંજય માંજરેકરને મોટો ઝાટકો લાગ્યો છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ધર્મશાળામાં રમાયેલી પ્રથમ વનડે મેચ દરમિયાન સંજય માંજરેકર હાજર ન હતા, જ્યારે પેનલ પરના અન્ય કમેન્ટેટર સુનિલ ગાવસ્કર,  મુરલી કાર્તિક અને એલ.શિવરામકૃષ્ણ સ્ટેડિયમમાં હતા.આ પાછળનું કારણ હવે સામે આવી ગયું છે, સમાચાર અનુસાર સંજય માંજરેકરને ભારતીય ટીમની ઘર આંગણે યોજાતી મેચોમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ