ઇજા / ટીમ ઈન્ડિયામાંથી આ સ્ટાર ખેલાડી થયો બહાર, ઈંગ્લેન્ડ સામે નહીં રમે

cricket-india-vs-england-shreyas-iyer-ruled-out-of-last-two-odi-against-england-according-to-reports

શ્રેયસ અય્યર ઇંગ્લેન્ડ સામેની છેલ્લી બે વનડે મેચમાંથી બહાર થઈ ગયો છે. તે આઇપીએલ 2021 માં દિલ્હી કેપિટલ્સ માટે પણ શરૂઆતની કેટલીક મેચ પણ ગુમાવી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ