સંકટના એંધાણ! / 5 બિલ્ડિંગોમાં તિરાડ, 250 પરિવારોનું સ્થળાંતર: ઉત્તરાખંડ બાદ હવે મહારાષ્ટ્રના આ વિસ્તારના 'જોશીમઠ' જેવાં હાલ!

Crack in 5 buildings, evacuation of 250 families: After Uttarakhand, this area of Maharashtra is now like 'Joshimath'!

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં પણ જોશીમઠ જેવી સ્થિતિ જોવા મળી છે, બિલ્ડીંગના થાંભલાઓમાં તિરાડો જોવા મળતા ત્યાં રહેતા પરિવારોને બહાર કાઢવામાં આવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ