તાપી-પાર-નર્મદા લિંક / 'અધિકારીઓ કોઇ જગ્યાએ કનડગત કરે તો જાણ કરજો': આદિવાસીઓને CR પાટીલે આપી હૈયાધારણા

CR patil big statement on tapi par link project at vyara

સુરતના વ્યારા ખાતેના એક કાર્યક્રમમાં સી.આર.પાટીલે તાપી પાર નર્મદા લિંક મુદ્દે આદિવાસીઓને સાંત્વના આપી હતી કે, 'અધિકારીઓ કોઈ જગ્યાએ કનડગત કરે તો કહેજો.'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ