ગાયના ગોબરને શુભ માનવામાં આવે છે. કારણ કે એવું માનવામાં આવે છે કે ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ હોય છે અને દેવતાઓની પૂજા કરતા પહેલા એ જગ્યાને શુદ્ધ કરવી ફરજીયાત હોય છે.
હિંદુ ધર્મ ગ્રંથો અનુસાર જ્યારે પણ આપણે શુભ કામ કરીએ છીએ તો સૌથી પહેલા એ જગ્યાને પવિત્ર કરવા માટે ગાયના ગોબરથી લિપવામાં આવે છે. કારણ કે એવું માનવામાં આવે છે કે ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ હોય છે અને દેવતાઓની પૂજા કરતા પહેલા એ જગ્યાને શુદ્ધ કરવી ફરજીયાત હોય છે.
વાસ્તવમાં શાસ્ત્રો અનુસાર ગાયના મુખ વાળા ભાગને અશુદ્ધ અને પાછળના ભાગને શુદ્ધ માનવામાં આવે છે. ગોબરમાં લક્ષ્મીનો નિવાસ માનવામાં આવે છે. એટલા માટે કોઇ પૂજન અથવા હવન જેવું કોઇ ધાર્મિક કાર્ય કરવામાં આવે છે તો એ જગ્યાને ગાયરના ગોબરથી લિપવામાં આવે છે અને એને શુદ્ધ કરવામાં આવે છે. છાણ ભયાનક રોગને પણ ઠીક કરવામાં મદદરૂપ થાય છે.
એટલા માટે જૂના જમાનામાં જ્યારે ભોજન બનાવવા છાણ અને લાકડીઓ સળગાવીને બનાવવામાં આવતું હતું એટલે કોઇ બિમારીઓ થતી નહતી.
છાણનો ધુમાડો આપણા આસપાસના વાતાવરણને શુદ્ધ કરી દે છે. એના ધુમાડાથી ઘરની સકારાત્મક ઊર્જામાં વૃદ્ધિ થાય છે. એટલા માટે છાણને પવિત્ર માનવામાં આવે છે.