Coronavirus / સુપ્રીમ કોર્ટે કોરોનાની સ્થિતિ પર ટિપ્પણી કરતા કહ્યું કે, દેશની પરિસ્થિતિ કથળી રહી છે ત્યારે...

covid19 in india the situation of corona in the country is getting worse

સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે દેશમાં કોરોનાની હાલત કથળી રહી છે. કોરોના દર્દીઓની સંખ્યા ઓછી થવાને બદલે વધી રહી છે. ન્યાયાધીશ રોહિંગ્ટન એફ નરિમનની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની ખંડપીઠે આ ટિપ્પણીઓ પંજાબના ઉદ્યોગપતિ જગજીતસિંહ ચહલની પેરોલ અરજી પર સુનાવણી દરમિયાન કરી હતી. કારણ કે ચહલ સામે ગુનાહિત કેસ નોંધાયેલા છે.

બ્રેકિંગ ન્યૂઝ