અસર / કોરોનાથી બચવા માટે થતા દવાના છંટકાવને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયે કહી આ વાત, જાહેર કરી એડવાઈઝરી

Covid19, Drug Spraying Is Physically And Mentally Harmful

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે થતા દવાના છંટકાવને લઈને એક એડવાઈઝરી જાહેર કરી છે. મંત્રાલયનું કહેવું છે કે આ છંટકાવ શારિરીક અને માનસિક બંને રૂપે હાનિકારક છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ