Ek Vaat Kau / ગુજરાતીઓ ચેતી જજો, ST બસ મુસાફરો જાણી લેજો, ગુજરાતમાં નવા નિયમો જાહેર

કોરોનાના કેસમાં ઉત્તરોત્તર વધી રહ્યો છે અને 17 માર્ચથી રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે એસટી નિગમ દ્વારા ગુજરાતના પ્રવાસીઓ માટે કેટલીક જરૂરી બાબતોનું ધ્યાન રાખવા અંગેની સૂચનાઓ આપવામાં આવી છે. ત્યારે શું છે દેશ-વિદેશ અને રાજ્યમાં કોરોનાની સ્થિતિ અને નવી ગાઇડલાઇન ? આ તમામ માહિતી મેળવવા ઇચ્છતા હોય તો...જુઓ Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ