મહામારી / કોરોનાની વેક્સિન લેવી ફરજીયાત છે કે નહીં ? જાણો સરકારે શું કહ્યું

covid vaccine will be voluntary in the country

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે કોરોનાવાયરસની રસી સ્વૈચ્છિક ધોરણે લેવાની રહેશે. મંત્રાલયે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં વિકસિત રસી અન્ય દેશોમાં ઉત્પન્ન થતી રસી જેટલી અસરકારક રહેશે. 

બ્રેકિંગ ન્યૂઝ