કોરોના વાયરસ / શું કોરોનાની રસીથી વ્યંધત્વ આવે છે? સ્વાસ્થ્ય મંત્રીએ આ અફવા અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે...

covid vaccine could cause infertility health minister harsh vardhan busts myths

કોરોના વેક્સીનેશન કાલ એટલે કે 16 જાન્યુઆરીથી શરુ થનવાનું છે. તેની પહેલા અનેક પ્રકારની આશંકાઓ અને ભ્રમ પેદા થઈ રહ્યા છે. રસીને લઈને ફેલાઈ રહેલી અફવાઓને સરકાર સતત દુર કરવાનો પ્રયાસ કરી રહી છે. ગત દિવસોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી આ અંગે ગંભીરતાથી પહોંચી વળવાની વાત કરી હતી. હાલમાં કોરોનાની રસી પુરુષો અને મહિલાઓમાં નપુસંકતાની અફવા ફેલાવવામાં આવી છે. હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને પોતે આ અંગે જવાબ આપ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ