કોરોના / ત્રીજી લહેર ડરામણી નથી પણ મોતના આંકડાએ ચિંતા વધારી, આ રહ્યા બે મુખ્ય કારણ જેનાથી જાય છે લોકોના જીવ

covid deaths in third wave latest updates

કોરોનાની ત્રીજી લહેર, પહેલી અને બીજીની સરખામણીએ એટલા વધારે ખતરનાક નથી, જો કે, મોતના આંકડા વધી રહ્યા છે, તેની પાછળના કારણો હાલમાં સામે આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ