નિર્ણય / રૂપાલની પલ્લીને લઇને મોટા સમાચારઃ પહેલીવાર ઘીનો અભિષેક નહીં અને જાણો કોણ લઇ શકશે ભાગ

Covid 19 Vardayini Mata Temple Decision Palli Rupal Gandhinagar

ગાંધીનગરમાં રૂપાલની પલ્લીને લઇને મોટા સમાચાર મળી રહ્યાં છે. રૂપાલની પરંપરાગત પલ્લીની વિધી યોજવામાં આવશે. જોકે રૂપાલની પલ્લીમાં ઘીનો અભિષેક કરવામાં આવશે નહીં. પહેલીવાર રૂપાલની પલ્લીમાં ઘીની જગ્યાએ માત્ર રોકડ દાન સ્વીકારવામાં આવશે. રૂપાલની પલ્લીમાં નક્કી કરેલા 18 સમાજના લોકો જ ભાગ લઇ શકશે. અન્ય ગામના આગેવાનો તેમા ભાગ લઇ શકશે નહીં. જોકે શરદ પૂનમ બાદ અન્ય ગામના લોકો દર્શન કરી શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ