રસીકરણ / કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને કહ્યું- 'આવતીકાલથી કોરોનાના અંતની શરૂઆત', વેક્સિનને લઇને આપી આ સલાહ

covid 19 vaccination union health minister harshvardhan india

કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે આવતીકાલે એટલે કે શનિવારથી દેશભરમાં રસીકરણ અભિયાન શરૂ થવા જઇ રહ્યું છે. ત્યારે આ પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને શુક્રવારે કહ્યું કે, કદાચ કોવિડ 19ના અંતની શરૂઆત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ