મહામારી / મહારાષ્ટ્ર સરકારે કોરોના રસીકરણ પર 19 જાન્યુઆરી સુધી અટકાવી દીધું, જાણો શું છે કારણ

covid 19 vaccination temporarily suspended till 18th january in Maharashtra

મહારાષ્ટ્રે કોરોના વાયરસ વિરૂદ્ધ ચાલી રહેલા રસીકરણ અભિયાનને 2 દિવસ માટે અટકાવી દીધું છે. રસીકરણના આ અભિયાનને 18 જાન્યુઆરી સુધી સમગ્ર મહારાષ્ટ્રમાં રોકવામાં આવ્યું છે. રાજ્ય સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર, કોવિન એપમાં ટેક્નિકલ ખામીના કારણે અસ્થાયી રૂપે આ કાર્યક્રમ પર રોક લગાવાઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ