મહામારી / હવે ચિંતા કરશો નહીં: કોરોનાની બીજી લહેર સ્થિર, ગત 24 કલાકમાં નોંધાયેલા કેસના આંકડા રાહત આપનારા

covid 19 update 8 august 2021

ભારતમાં કોરોનાની બીજી લહેર હવે સ્થિર છે. દેશમાં દરરોજ લગભગ કોરોનાના 40 હજાર જેટલા જ નવા કેસો સામે આવી રહ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ