સારવાર / ટ્રાયલ બાદ કોરોનાની 4 દવા પર WHOએ કર્યા સવાલ, હવે ભારતમાં બદલાશે સારવારની રીત

covid-19 treatment will change in india decision on 4 drugs after trial

WHOની અધ્યક્ષતામાં 11266 વયસ્ક લોકો પર 4 દવાઓનું ટ્રાયલ કરાયું.આ 4 દવામાં રેમડેસિવીર, હાઇડ્રોક્સિક્લોરોક્વિન, લોપિનૈવિર અને ઇન્ટરફેરોન પર સવાલ કરાયા છે. WHOએ કહ્યું કે રેમડેસિવીર, હાઇડ્રોક્સિક્લોરોક્વિનની દર્દી પર વધુ અસર થતી નથી. ટ્રાયલનો હેતુ એ જાણવાનો હતો કે આ દવાઓ મૃત્યુદરને ઓછો કરી શકે છે કે નહીં. અથવા તેનાથી મૃત્યુદર ઘટાડી શકાય છે. પરંતુ ટ્રાયલમાં આ તમામ 4 દવાઓ મૃત્યુદર ઘટાડવામાં લગભગ નકારાત્મક પરિણામ આપી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ