લૉકડાઉન / કોરોનાએ ભારતની તસવીર બદલી, 6 દિવસમાં 20 હજાર કેસ નોંધાયા, એકલા ગુજરાતમાં 2300 કેસ વધ્યા

covid 19 picture of corona changed in 6   days corona patients increased by 20   thousand

ઉલ્લેખનીય છે કે 3 મે સુધી કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 40000ને પાર હતી. જ્યારે છેલ્લા 6 દિવસમાં જ કોરોનાના દર્દીની સંખ્યામાં 20000નો વધારો થયો છે. જેના કારણે હવે ચિંતાની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ભારતમાં 113 લોકોના મોત થયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 23 લોકોના મોત થયા છે. જ્યારે 394 કેસ સામે આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ