કોરોના વાયરસ / કોરોનાના દર્દીઓને ઓક્સિજન આપવાને લઈ AIIMSના ડાયરેક્ટરનું નિવેદનઃ "કોરોનાના દર્દી માટે ઓક્સિજન એ દવા જેવું જ છે"

covid-19 patient will not benefit from intermittent oxygen intake says experts

ઓક્સીજન દવાની જેમ કામ કરે છે તેને અટકી અટકીને આપવામાં ફાયદો નથી અને કોઈ એવો ડેટા નથી કે દેશમાં ઓક્સીજનની અછત છેઃ એમ્સ નિર્દેશકે આપ્યું નિવેદન.

બ્રેકિંગ ન્યૂઝ