Coronavirus / કોરોનાનો ફાયદો આતંકવાદી ઉઠાવી શકે છે, જૈવિક આંતકવાદનો ખતરો વધી શકે છેઃ સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ

covid 19 pandemic reveals how bioterrorist attack may unfold un secretary general antonio guterres

કોરોના વાયરસની મહામારી સામે દુનિયા લડી રહી છે. ત્યારે સંયુક્ત રાષ્ટ્રને એક સાથે મળીને કામ કરવા માટે અપીલ કરી છે. ત્યારે સંયુક્ત રાષ્ટ્રએ મહામારી ઉપરાંત આતંકી સમુહો તરફથી ઉભી થનારી સમસ્યાઓથી અવગત કરાવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ