રાહતના સમાચાર / સ્વાસ્થ્ય મંત્રાલયના વિશેષજ્ઞો અનુસાર ભારતમાં આ સમયે કોરોના ખતમ થવાનો કરાયો દાવો

covid-19 pandemic may be over in india around mid september health ministry experts claim

દેશમાં કોરોનાના કેસ સતત કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રાહતના સમાચાર આવી રહ્યા છે. મંત્રાલયના 2 વિશેષજ્ઞોનો દાવો છે કે ભારતમાં સપ્ટેમ્બર મહિનામાં કોરોનાની બીમારી ખતમ થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ