ફેરફાર / રાશનકાર્ડ માટે મોદી સરકારે બદલ્યો આ નિયમ, 80 કરોડ લોકોને મળી શકે છે મોટી રાહત

covid 19 lokdown food ministry extends deadline link aadhaar with ration cards till september

જો તમે પણ રાશનકાર્ડ ધારક છો તો તમારા માટે એક રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકારે એક નિયમમાં ફેરફાર કર્યો છે. નિયમમાં કહેવાયું છે કે ખાદ્યમંત્રાલયે રાશનકાર્ડને આઘાર સાથે જોડવાની તારીખ વધારીને 30 સપ્ટેમ્બર સુધીની કરી છે. સરકારના આ નિર્ણયનો ફાયદો કરોડો લાભાર્થીઓને મળવાની આશા છે.

બ્રેકિંગ ન્યૂઝ