Ek Vaat Kau / દેશમાં મોટા ભાગની દુકાનો ખૂલશે, જેની રાહ જોવાતી હતી એ દુકાનો નહીં ખૂલે

કેન્દ્ર સરકારના આદેશ બાદ રાજ્યના નાના-મોટા દુકાનધારકો, ધંધા વ્યવસાયકારો માટે એક રૂપાણી સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં 26 એપ્રિલથી મોલ તેમજ મોટા કોમ્પલેક્ષ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય કરવા માટે છૂટ આપવામાં આવશે. જો કે આ સાથે અમુક શરતો પણ રાખવામાં આવી છે તેમ જ અમુક દુકાનોને છૂટ નથી અપાઈ. ત્યારે જાણો આ સમગ્ર માહિતી આજની Ek Vaat Kauમાં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ